KUTCHH NU SURAJ
જમ્મુકશ્મીરના પહલગાવમાં જે આતંકીઓ દ્રારા કાયરતા પૂર્વક હુમલો કરવામાં આવ્યું જેમાં ભારત દેશ ના નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરવામાં આવીતે ધટનાને સમગ્ર લાકડીયા ગ્રામજનો તેમજ શહીદ ભગતસિંહ સેના દવારા વખોડવામાં આવી ને આ દુઃખદ ઘટના માં મૃતકો ની આત્મા ની સદગતિ માટે શ્રદ્ધા સુમન કાર્યક્રમ નું આયોજન
April 30, 2025
0
