જમ્મુકશ્મીરના પહલગાવમાં જે આતંકીઓ દ્રારા કાયરતા પૂર્વક હુમલો કરવામાં આવ્યું જેમાં ભારત દેશ ના નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરવામાં આવીતે ધટનાને સમગ્ર લાકડીયા ગ્રામજનો તેમજ શહીદ ભગતસિંહ સેના દવારા વખોડવામાં આવી ને આ દુઃખદ ઘટના માં મૃતકો ની આત્મા ની સદગતિ માટે શ્રદ્ધા સુમન કાર્યક્રમ નું આયોજન

0
જમ્મુ કશ્મીર ના પહલગાવ માં જે આતંકીઓ દવારા કાયરતા પૂર્વક હુમલો કરવા માં આવ્યું જેમાં ભારત દેશ ના નિર્દોષ નાગરિકો પર્યટકો ની હત્યા કરવા માં આવી તે ઘટના ને સમગ્ર લાકડીયા ગ્રામજનો તેમજ શહીદ ભગતસિંહ સેના દવારા વખોડવા માં આવી ને આ દુઃખદ ઘટના માં મૃતકો ની આત્મા ની સદગતિ માટે શ્રદ્ધા સુમન કાર્યક્રમ નું આયોજન કરાયું જેમાં શહીદ ભગતસિંહ સેના સંસ્થાપક નીલ વિઝોડા તેમજ સામાજિક કાર્યકર્તા ઝાકીર રાઉમાં લાકડીયા સરપંચ શ્રી સુલેમાન ઘઘડા,માજી ઉપ સરપંચ શ્રી લાભશંકર ગામોટ ,પંચાયત સદસ્ય શ્રી મુકેશ ભાઈ જાટાવાડીયા, વેપારી અગ્રણી અશોકભાઈ સોની,રમેશભાઈ સુથાર,કર્મશીલ શિક્ષિકા બેન શ્રી જ્યાંબેન ગડા,ખેંગાર કારીયા, દેવાભાઈ કોળી, મનુભાઈ સોની,અર્જુનસિંહ વાઘેલા, પોલીસ સ્ટાફ દીપકભાઈ પરમાર,લક્ષ્મણસિંહ,રામુજી જાડેજા,તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા ને આ દુઃખદ ઘટના બાબતે આતંકીઓ પ્રતેય રોષ ઠાલવ્યું હતું ને મૃતકો ની આત્મા ની શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી કેન્ડલ માર્ચ દવારા જેમાં લાભશંકર ગામોટ દવારા દેશ ની એકતા અખડીતા કાયમ રહેશે આવી ઘટનાઓ દેશ માટે આહત સમાન છે દરેક ભાઈચારો દાખવી ને દેશ એક ના દરેક નાગરિક એક સાથે છીએ તેવું સંદેશ પાઠવેલ જેમાં નીલ વિઝોડા દવારા જણાવેલ કે આ આતંકીઓ દવારા જે કાયરતા પૂર્વક નિર્દોષ પર્યટકો પર હુમલો કરી ને જે નિમ્ન કક્ષા ની હરકત કરેલ છે તે દેશ ક્યારેય સહન નહિ કરે ને આ કૃત્ય માં જે પણ સામીલ હોય તેને કડક સજા મળવી જોઈએ સાથે મૃતકો ની આત્મા ને સદગતિ પ્રદાન થાય તે દુઆ પ્રાર્થના કરેલ હતી
 સમગ્ર આયોજન ની જહેમત સામાજિક યુવા કાર્યકર્તા જાકિર રાઉમાં દવારા જહેમત ઉઠાવેલ હતી .જે બળદેવ ગામોટ દવારા આ ઘટનાં ને વખોડી હતી ને દેશ એક સાથે છે નાના ગામડા એવા લાકડીયા માં પણ આ ઘટના ના પડઘા પડ્યા છે આવી હરકતો ને સહન કરવા માં નહિ આવે દેશ ના દરેક ધર્મ નાગરીકો દેશ સાથે છે તન મન ધન થી તેવું સંદેશ આપ્યું હતું..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top