રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત

0
રાજ્યપાલશ્રી સમક્ષ મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા બાબતે અનુમતિ માંગવામાં આવી
    ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલશ્રી પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top